ब्रह्ण्मनोस्य मुख्मासीत।
બ્રાહ્મણો જે (વિરાટ પુરુષ) નુ મુખ છે,તે
શુક્લ યજુર્વેદ ની માધ્યંદિની શાખા માથી લેવાયેલા આ વાક્ય તરફ દરેક સનાતન હિન્દુ -ધર્મી વ્યક્તિ ને શ્રધ્ધા હોય જ પણ આ વાક્ય ની કેન્દ્રીય સમજ ધ્યાન મા લેવી જોઇશે.
જન્મ થી બ્રાહ્મણ હોવુ એ ગર્વ તેમજ ભાગ્ય ની બાબત છે.
બ્રહ્મ ના મુખ હોવુ એ ગર્વ ની બાબત છે,
પ્રક્રુતિ એ વગર-માંગ્યે મને ઘણુ આપી તો દીધુ જ છે.
એનુ સંવર્ધન મારા હાથ મા છે,
" જે આહાર, નિંદ્રા ,ભય , અને મૈથુન આટલા મા સિમિત થતો બનથી તે જ ખરો બ્રાહ્મણ"
બ્રાહ્મણો જે (વિરાટ પુરુષ) નુ મુખ છે,તે
શુક્લ યજુર્વેદ ની માધ્યંદિની શાખા માથી લેવાયેલા આ વાક્ય તરફ દરેક સનાતન હિન્દુ -ધર્મી વ્યક્તિ ને શ્રધ્ધા હોય જ પણ આ વાક્ય ની કેન્દ્રીય સમજ ધ્યાન મા લેવી જોઇશે.
જન્મ થી બ્રાહ્મણ હોવુ એ ગર્વ તેમજ ભાગ્ય ની બાબત છે.
બ્રહ્મ ના મુખ હોવુ એ ગર્વ ની બાબત છે,
પ્રક્રુતિ એ વગર-માંગ્યે મને ઘણુ આપી તો દીધુ જ છે.
એનુ સંવર્ધન મારા હાથ મા છે,
" જે આહાર, નિંદ્રા ,ભય , અને મૈથુન આટલા મા સિમિત થતો બનથી તે જ ખરો બ્રાહ્મણ"
No comments:
Post a Comment