Monday, 9 January 2012

કુળ સંસ્ક્રુતિ થી પ્રક્રુતિ

વિષય ના સંદર્ભ ને સમજવા જરૂરીછે આ title ને સમજવુ.

દેખીતી રીતે આ લખાણ આપણ ને આપણી રોજીંદી જીવન શૈલી થી અલગ લાગશે.પણ તેનો ખરો તાગ આજની આપણી મની-ઓરીએંટેડ લાઇફ્સ્ટાઇલ જોડે જ છે. પરલોક ની વાત કરવા મા મને કોઇ દિલચસ્પી નથી.હુ તો મોર્ડન લાઇફ્સ્ટાઇલ ની વાત કરવાનો છુ.

અને હા ધાર્મિક વાત પણ નથી.આ તો નરી પ્રેક્ટીકલ વાત છે.

અહી કુળ સંસ્ક્રુતિ એટ્લે શરૂઆત.

સમજો કે આ દુનિયા દોડ માટે નો નો ટ્રેક છે.અને અહી આવે છે મનુ મહારાજ ના ચાર વર્ણો.

(હું આ બધા મા નથી માનતો ,કૈ જાણ્યા વગર કહેવુ એ બુધ્ધી ની વ્યંઢતા દર્શાવે છે,અરે ખરી બુધ્ધી ની શાલીનતા તો જાણી ને પછી નિર્ણય આપવા મા છે.)

બ્રાહમણ , ક્ષત્રિય,વૈશ્ય,શુદ્ર (નહી કે ક્ષુદ્ર) આ છે કુળ સંસ્ક્રુતિ

તમારે માનવુ જ રહ્યું કે આ ચારે વર્ણો અલગ-અલગ પાયદાન પર થી દોડ ની શરુઆત કરે છે,

પણ જો તેઓ(આ ચાર વર્ણો માથી કોઇ પણ) પોતાની સંસ્ક્રુતિ ખરી રીતે તત્વ્ ત: પાલન ના કરે તો સ્વાભાવિક રીતે વર્ણ ના બાધ વગર તેની દોડ વ્યર્થ જાય .અને પ્રક્રુતિ જોડે દ્રોહ(છેતર-પિંડી) ગણાય.

પ્રક્રુતિ એટ્લે પુર્ણ.

No comments:

Post a Comment